તહેવારોમાં ખાંડના ભાવ અંકુશમાં રાખી ગ્રાહકોને નિયમિત પુરવઠો કરવા સરકારનો નિર્ધાર
એજન્સીસ
નવી દિલ્હી, તા. 18 અૉગસ્ટ
દેશમાં ખાંડના ભાવમાં થયેલા તીવ્ર વધારાને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર ખાંડની આયાત પર લાગતી 100 ટકાની આયાત-જકાત ઘટાડવા અથવા સંપૂર્ણપણે દૂર કરવાની શક્યતા પર વિચારણા કરી રહી છે. સ્થાનિક બજારમાં ખાંડના......