અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 28 જાન્યુઆરી
વધુને વધુ લોકો આયકર ભરતા થાય એ હેતુથી કરમુક્તિ મર્યાદામાં વધારો કરવા ઉપરાંત જીએસટીમાં સરળીકરણ સહિતના મુદ્દાઓની માગણી નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ રાજકોટની ચેમ્બર ઉપરાંત ટેક્સ એડવોકેટસ અને અગ્રણીઓએ....