• મંગળવાર, 08 જુલાઈ, 2025

વ્યક્તિગત કરમુક્તિ મર્યાદા વધારવી ખૂબ જરૂરી : IIMના વિદ્યાર્થીઓની માગ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 28 જાન્યુઆરી

કેન્દ્રીય બજેટમાં એવું શું હોવું જોઈએ જેથી ભારતની અર્થવ્યવસ્થા વધુ વેગવંતી બને. આ વિષય પર આઇઆઇએમ અમદાવાદના વિદ્યાર્થીઓએ નાણા મંત્રાલય સમક્ષ કેટલીક માગણીઓ વ્યક્ત કરી છે. ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત કરમુક્તિ મર્યાદા વધારવી જોઈએ એવી માગણી મુખ્ય.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.