• મંગળવાર, 08 જુલાઈ, 2025

અડદની ડ્યૂટી ફ્રી આયાત વધી શકે, ચણા અને પીળા વટાણા બાકાત થઈ શકે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 ફેબ્રુઆરી

બજારના સહભાગીઓ કહે છે કે કેન્દ્ર સરકાર અડદની ડ્યુટી ફ્રી આયાતને 31 માર્ચથી આગળ વધારી શકે છે, પરંતુ ચણા અને પીળા વટાણાના કિસ્સામાં આવું કરશે નહીં. વિશ્લેષકો અને વેપારીઓનું કહેવું છે કે ચણા અને પીળા વટાણાની વધુ પડતી આયાતને કારણે ભાવમાં ઘટાડો અને ખેડૂતોના હિતોના રક્ષણ માટે તેમના પર આયાત જકાત......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.