ક્રિશ્ના શાહ
મુંબઈ,
તા. 6 મે
પહેલગામ હુમલા
બાદ ભારતના ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાને દેશના નાગરિકોને આશ્વસ્ત કર્યા છે કે
હુમલાનો પ્રત્યુત્તર નાગરિકોની અપેક્ષા મુજબ જ અપાશે. આ તબક્કે ભૂ-રાજનીતિના
નિષ્ણાતો પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારત લઈ લેશે,
તેવી જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. હકીકતમાં પાકિસ્તાન
હસ્તકના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન તરીકે….