• શુક્રવાર, 09 મે, 2025

ભારત - યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર સંપન્ન : વડા પ્રધાન

યુકેના વડા પ્રધાન સ્ટારમૅરનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છું : નરેન્દ્ર મોદી

એજન્સીસ

નવી દિલ્હી, તા. 6 મે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથે ફ્રી ટ્રેડ કરાર (એફટીએ) અથવા મુક્ત વેપાર કરાર સંપન્ન થયા હોવાની ઘોષણા કરી હતી. આ સાથે બંને દેશો વચ્ચે ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (ડીસીસી) પણ થયા હોવાનું વડા પ્રધાને જણાવ્યું હતું. ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (ડીસીસી) હેઠળ યુકેમાં વસતા ભારતીય નાગરિકોને સામાજિક….

 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.