એજન્સીસ
નવી દિલ્હી,
તા. 9 મે
કરાચી પોર્ટ
ટ્રસ્ટ (કેપીટી)એ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતના હવાઈ હુમલાઓના કારણે કરાચી
બંદરને નુકસાન થયું છે. ભારતના લશ્કરી હુમલાને કારણે કરાચી બંદરને નોંધપાત્ર તથા
અકલ્પનીય નુકસાન થયું છે. આ બંદરને ફરીથી બેઠું કરવા માટેના તાત્કાલિક પગલાંઓ
લેવામાં આવી રહ્યા છે. કેપીટી સ્થિરતાપૂર્વક કાર્ય કરી રહી છે અને રિકવરીના….