• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

તુર્કીનો બહિષ્કાર : ઘરેણાં, સફરજનની આયાત તેમ જ આરસપહાણની નિકાસ બંધ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 16 મે 

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ દરમ્યાન તુર્કીએ પાકિસ્તાનને ખુલ્લું સમર્થન આપ્યા બાદ દેશભરમાં તુર્કી ઉપર પ્રતિબંધ લાદવાની ઝુંબેશ ઉઠી છે. પૂણેના વેપારીઓએ તુર્કીનાં સફરજનનો બહિષ્કાર કરીને નિર્ણાયક પગલું લેતાં ત્યાંની બજારોમાંથી તુર્કીનાં......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.