નવી દિલ્હી, તા. 30 મે
સરકારે બાબા રામદેવ દ્વારા સંચાલિત પતંજલિ આયુર્વેદ લિમિટેડને કેટલાંક નાણાકીય વ્યવહારો બાબત ખુલાસો કરવાનું જણાવ્યું છે. ફેડરલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ એજન્સીઓને પતંજલિના શ્રેણીબદ્ધ નાણાકીય વ્યવહારો શંકાસ્પદ લાગતાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે પતંજલિને.......