નવી દિલ્હી, તા. 20 અૉક્ટોબર
જપાન અને દક્ષિણ
કોરિયા સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (એફટીએ) થયા હોવા છતાં ભારતીય નિકાસકારોને
આ બન્ને દેશોમાં માલસામાન મોકલાવવામાં વિવિધ તકલીફોનો સામનો કરવો પડે છે, એમ વાણિજ્ય
પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. એસોસિયેટેડ ચેમ્બર્સ અૉફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી
અૉફ ઇન્ડિયા (એસોકેમ)ની વાર્ષિક.....