• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

1300થી વધારે રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ ચાલુ છે : અશ્વિની વૈષ્ણવ

અમદાવાદ રેલવે સ્ટેશનની વાસ્તુશિલ્પીય ડિઝાઇન મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે

અમદાવાદ, તા. 4 નવેમ્બર

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કામો તથા હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે યાત્રીઓની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોના વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યા....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.