નવી દિલ્હી, તા. 4 નવેમ્બર
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે
ખરીફ 2025-26 સિઝન માટે તેલંગાણા, ઓડિશા,
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કઠોળ અને તેલીબિયાં માટે રૂા.
15,095.83 કરોડની જંગી ખરીદી યોજનાને મંજૂરી આપી છે, જે આ મુખ્ય કૃષિ રાજ્યોમાં પાકની પેટર્નને સંભવિત રીતે ફરીથી
આકાર આપી શકે.....