કંપનીના બોર્ડે રાઇટ્સ ઇસ્યૂ દ્વારા રૂા. 25,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી
મુંબઈ, તા. 4 નવેમ્બર
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.એ સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના ચોખ્ખા નફામાં 84 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂા. 3199 (રૂા. 1742) કરોડ થયો
છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપનીના બોર્ડે ‘તેની બૅલેન્સ શીટને વધુ મજબૂત બનાવવા માટે
ઇન્ક્યુબેશનના આગામી તબક્કાને ટેકો આપવા’ માટે રાઇટ્સ.....