હોંગકોંગ કન્વેન્શન પછી પણ કામદારોની સલામતી અંગે ભારે સમસ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.2 ડિસેમ્બર
અલંગના જહાજ રિસાયક્લિગ ઉદ્યોગમાં મજૂરો અને કર્મચારીઓની સ્થિતિમાં સુધારો થાય
તે માટે શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચોક્સસ પગલા લેવાશે તેમ કહ્યું
હતુ. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં તેમણે આ ક્ષેત્રના તમામ સહભાગીઓ સાથે
વાતચીત કરી હતી. હોંગકોંગ કન્વેન્શનના અમલમાં ભારતના પ્રવેશને યોગ્ય.....