• શનિવાર, 27 જુલાઈ, 2024

ઉનાળુ મગફળીની આવક વધવાની સંભાવના   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 31 મે 

ચોમાસાના આગમન માટે હવે દિવસો ગણાય રહ્યા છે. ખેડૂતો બિનનફાકારક કપાસની ખેતીથી મગફળી તરફ વળે એવી શક્યતા વધારે છે. ખેડૂતો મગફળીનું વાવેતર વધારશે પણ જૂન-જુલાઇમાં નક્કી થશે. જોકે અત્યારે ઉનાળુ મગફળી તૈયાર થઇ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.