અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 31 મે
ચોમાસાના આગમન માટે હવે દિવસો ગણાય રહ્યા છે. ખેડૂતો બિનનફાકારક કપાસની ખેતીથી મગફળી તરફ વળે એવી શક્યતા વધારે છે. ખેડૂતો મગફળીનું વાવેતર વધારશે પણ એ જૂન-જુલાઇમાં નક્કી થશે. જોકે અત્યારે ઉનાળુ મગફળી તૈયાર થઇ....
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 31 મે
ચોમાસાના આગમન માટે હવે દિવસો ગણાય રહ્યા છે. ખેડૂતો બિનનફાકારક કપાસની ખેતીથી મગફળી તરફ વળે એવી શક્યતા વધારે છે. ખેડૂતો મગફળીનું વાવેતર વધારશે પણ એ જૂન-જુલાઇમાં નક્કી થશે. જોકે અત્યારે ઉનાળુ મગફળી તૈયાર થઇ....