• બુધવાર, 10 જૂન, 2026

ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લાવીને આયાત હળવી કરી શકાય : ઝવેરીઓ

વડા પ્રધાનની સોનું ન ખરીદવાની અપીલને આવકાર વચ્ચે ઉદ્યોગ-વેપારીઓમાં ભારોભાર ચિંતા 

તુષાર પંડ્યા, નિલય ઉપાધ્યાય, ખ્યાતિ જોશી 

અમદાવાદ,રાજકોટ, સુરત, તા. 12મે 

સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છેપરંતુ અત્યારે સોનામાં રોકાણ કરવા અંગે નહીં પરંતુ સોનામાં રોકાણ નહીં કરવાની વધુ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી હુંડિયામણ અનામતને વધારવા માટે એક વર્ષ સુધી સોનામાં બિનજરૂરી રોકાણ નહીં કરવા દેશવાસીઓને આહ્વાન કર્યું છે. વડાપ્રધાનની આ અપીલને લઈને....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.