• સોમવાર, 27 જુલાઈ, 2026

જીરુંમાં ઉપાડને લીધે વેચવાલીમાં વધારો

અજમામાં લેવાલીને પગલે રૂ. 200થી 300નો સુધારો નોંધાયો  

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 29 અૉગસ્ટ

ઉંઝા ગંજબજારમાં ચાલુ સપ્તાહે જીરામા લેવાલી અને વેચવાલી એમ બન્ને જોવા મળી હતી. ઘરાકીને પગલે રૂ. 200નો સુધારો થયો હતો પરંતુ વેચવાલીને દબાણે રૂ. 100 ઘટીને હાલમાં ચોખ્ખો વધારો રૂ. 100નો રહ્યો છે.ઇસબગુલમાં દિવાળી આસપાસ અનેક વેપારીઓ નુકસાનને કારણે બહાર નીકળી જાય તેવી શક્યતાઓ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.