અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીધામ, તા. 5 સપ્ટેમ્બર
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના ચારમાંથી બે સ્લેબ કરાયા છે અને મધ્યમવર્ગ પરિવાર દ્વારા વપરાતી રાજિંદી વસ્તુઓમાં મહત્તમ ઘટાડો કરાયો છે. દિવાળી ભેટ તરીકેની અપાયેલી આ રાહતોને કચ્છમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ એ બિરદાવી હતી અને આ નિર્ણય આમ આદમી માટે રાહતરૂપ રહેશે તેવો સૂર......