એજન્સીસ
નવી દિલ્હી, તા.20 માર્ચ
2023માં 20થી 29 વર્ષની વયના બેરોજગાર ભારતીય યુવાનોમાં
67 ટકા ગ્રેજ્યુએટ હતા. બેરોજગાર યુવાનોમાં ડિગ્રીધારકોનો હિસ્સો 2017માં 46 ટકા હતો
તે વધીને 2023માં 67 ટકા થયો હતો, એમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ બહાર પાડેલા સ્ટેટ
ઓફ વર્કિંગ ઇન્ડિયા રિપોર્ટે જણાવ્યું હતું. આ રિપોર્ટમાં એમ પણ જણાયું હતું કે તમામ
ગ્રેજ્યુએટ્....