• રવિવાર, 22 માર્ચ, 2026

75 ટકા બેરોજગાર યુવાનો ગ્રેજ્યુએટ છે : રિપોર્ટ

એજન્સીસ

 નવી દિલ્હી, તા.20 માર્ચ

2023માં  20થી 29 વર્ષની વયના બેરોજગાર ભારતીય યુવાનોમાં 67 ટકા ગ્રેજ્યુએટ હતા. બેરોજગાર યુવાનોમાં ડિગ્રીધારકોનો હિસ્સો 2017માં 46 ટકા હતો તે વધીને 2023માં 67 ટકા થયો હતો, એમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ બહાર પાડેલા સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા રિપોર્ટે જણાવ્યું હતું. આ રિપોર્ટમાં એમ પણ જણાયું હતું કે તમામ ગ્રેજ્યુએટ્....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.