• રવિવાર, 24 મે, 2026

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય મસાલાની નિકાસમાં 5.3 ટકાનો ઘટાડો

જીરું-વરિયાળી પર દબાણ, ઈલાયચીનો દબદબો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 મે

નાણાં વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક સ્તરે નબળી માંગ અને પશ્ચિમ એશિયાની ભૌગોલિક રાજકીય અસ્થિરતાના કારણે ભારતના મસાલા ઉદ્યોગ પર મોટું દબાણ જોવા મળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.