• શુક્રવાર, 14 માર્ચ, 2025

જીરુંના તૂટતા ભાવનો સચોટ ઉપાય - અૉપ્શન ટ્રેડિંગ

ડી.કે.

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી

મહાભારતના યુધ્ધ પહેલા અર્જુને કૃષ્ણને સાથે લેવાનું પસંદ કર્યુ અને ત્યાર બાદ તેમને સારથીની જવાબદારી સોંપી દીધી. પછી પાંડવોને જીતાડવાની સીધી જવાબદારી જાણે કૃષ્ણ ઉપર આવી ગઇ. આનો અર્થ એ કરી શકાય કે  જો તમે કોઇ પણ કાર્યમાં શરુઆતનો નિર્ણય સચોટ લઇ શકો તો આપોઆપ તમારી સફળતાના ચાન્સ…..

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.